મતદારયાદીમાં સરનામા સિવાયની તમામ વિગતો સુધારવા માટે.
મતદારયાદી માં સરનામા સિવાયની તમામ વિગતો સુધારવા માટે ફોર્મ નં-૮ ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઇન/ઓફલાઈન ભરતી વખતે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું.
મતદારયાદી માં સરનામા સિવાયની તમામ વિગતો સુધારવા માટે ફોર્મ નં-૮ ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઇન/ઓફલાઈન ભરતી વખતે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું.
મતદાર યાદી માં સંપૂર્ણ સરનામું સુધારવા માટે ફોર્મ નં-૮-ક ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઇન/ઓફલાઇન ભરતી વખતે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું.
મતદારયાદીમાં નામ કમી કરવા માટે ફોર્મ નં-૭ ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઇન/ઓફલાઇન ભરતી વખતે નીચે મુજબ ની બાબતોનું ધ્યાન રાખવું.
વોટીંગ કાર્ડની ઝેરોક્ષ અને જ્યાં SHIFT થયા હોય તે જગ્યાનું કોઇપણ એક ડોકયુમેન્ટ પાસ પોર્ટ/આધાર કાર્ડ/ હાલનું પોતાના અથવા પોતાના કેમીલી મેમ્બરના નામનુ લાઇટબીલ/વેરાબીલ/ મેરેઝ સર્ટી પૈકીનો કોઈ પણ એક પુરાવો કરજિયાત જોડવો.
મતદારયાદીમાં નવું નામ દાખલ કરવા માટે ફોર્મ નં-૬ ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઇન/ઓફલાઈન ભરતી વખતે નીચે મુજબ ની બાબતોનું ધ્યાન રાખવું.
જે વિધાનસભામાં નામ દાખલ કરવું છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તે સાચુ પસંદ કરવું. વિધાનસભાનુ નામ ખબર ન હોય તો કુટુંબના સભ્ય અથવા પડોશીના ચૂંટણી કાર્ડના પાછળના ભાગમાં લખેલ વિધાનસભાનુ નામ જોઇ લેવું. અપલોડ કરવામાં આવનાર તમામ ઈમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઇએ.
ભારત સરકાર ધ્વારા વર્ષ ૨૦૧૩માં NFSA – રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત BPL રેશનકાર્ડ ધારક સિવાયના જરૂરિયાતમંદ BPL અને APL-૧ રેશનકાર્ડ ધારક પરિવારોને સરકારશ્રી તરફ઼ થી સસ્તા અનાજની દુકાન મારફતે દરમહિને વ્યકિત દીઠ અમુક ચોક્કસ માત્રામાં રાહતદરે અનાજ આપવામાં આવે છે. જેનો લાભ લેવા માટે અરજદારે દાવા-અરજી કરવાની હોય છે.
રેશનકાર્ડમાં નામ/સરનામાં કે અન્ય સુધારા કરવા માટે જરૂરી પુરાવા
રેશનકાર્ડ એ કેન્દ્ર સરકારનું માન્યતા પ્રાપ્ત સરકારી દસ્તાવેજ છે. રેશનકાર્ડની મદદથી લોકો પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (પીડીએસ) હેઠળ વાજબી ભાવોની દુકાનોમાંથી બજાર ભાવ કરતા ઘણા ઓછા ભાવે અનાજની ખરીદી કરી શકે છે. રેશનકાર્ડમાં નામ જોડવાથી લઇને નામ કપાવા સુધીના ઘણા નિયમો છે. આ નિયમોને જાણવાથી તમને રેશનકાર્ડ બનાવવામાં અથવા તમારું નામ કપાઇ જાય તો ઉમેરવામાં ઘણી મદદ મળશે. જો તમે રેશનકાર્ડ બનાવતી વખતે ખોટી માહિતી આપે છે, તો તમારું રેશનકાર્ડ રદ થઈ શકે છે. ચાલો જાણીએ રેશનકાર્ડમાં કાપાયેલા નામથી તમારા અથવા તમારા પરિવારના કોઈ સભ્યનું નામ તેમાં જોડાવાના નવા નિયમ વિશે.
એ જ રીતે, રેશનકાર્ડમાં નોંધાયેલ નવી વહુનું નામ ઉમેરવા માટે લગ્નનો કોઈ પુરાવો, પતિનું રેશનકાર્ડ, પુત્રવધૂના પિતાના રેશનકાર્ડમાંથી નામ કાઢી નાખવાનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ (જેમાં પતિનું નામ દાખલ કરેલું હોય) તે સહિતના ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડવાના રહેશે.
શું તમે રેશનકાર્ડ વિભાજન ફોર્મ શોધી રહ્યા છો તો તમે અમારી વેબસાઈટ ની મદદથી નવું રેશનકાર્ડ કેવી રીતે મેળવવું અથવા નવા રેશનકાર્ડ માં નામ કેવી રીતે દાખલ કરો કે રેશનકાર્ડ વિભાજનની અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ ની મદદથી મેળવીશું.
આજના લેખમાં આ૫ણે રેશકાર્ડ યોજના (ration card Gujarat) વિશે માહિતી મેળવશુ જેમાં આ૫ણે નવુ રેશનકાર્ડ કઇ રીતે મેળવવુ, રેશનકાર્ડમાં નવુ નામ કઇ રીતે ઉમેરવુ, નામ કમી કરાવવુ, નામ-સરનામુ સુઘારવુ, રેશનકાર્ડનુ વિભાજન કરવુ વિગેરે સેવાઓ તથા રેશનકાર્યમાં આ૫ને કેટલુ અનાજ મેળશે તેમજ તમારી નજીકની સસ્તાઅનાજની દુકાન, રેશનકાર્ડ ઘારકોની યાદી વિગેરે માહિતી વિસ્તારપૂર્વક મેળવશુ.