મતદારયાદીમાં સરનામા સિવાયની તમામ વિગતો સુધારવા માટે.

મતદારયાદી માં સરનામા સિવાયની તમામ વિગતો સુધારવા માટે ફોર્મ નં-૮ ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઇન/ઓફલાઈન ભરતી વખતે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું.