રેશનકાર્ડમાં નામ કમી કરવા માટે જરૂરી પુરાવા

રેશનકાર્ડ એ કેન્દ્ર સરકારનું માન્યતા પ્રાપ્ત સરકારી દસ્તાવેજ છે. રેશનકાર્ડની મદદથી લોકો પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (પીડીએસ) હેઠળ વાજબી ભાવોની દુકાનોમાંથી બજાર ભાવ કરતા ઘણા ઓછા ભાવે અનાજની ખરીદી કરી શકે છે. રેશનકાર્ડમાં નામ જોડવાથી લઇને નામ કપાવા સુધીના ઘણા નિયમો છે. આ નિયમોને જાણવાથી તમને રેશનકાર્ડ બનાવવામાં અથવા તમારું નામ કપાઇ જાય તો ઉમેરવામાં ઘણી મદદ મળશે. જો તમે રેશનકાર્ડ બનાવતી વખતે ખોટી માહિતી આપે છે, તો તમારું રેશનકાર્ડ રદ થઈ શકે છે. ચાલો જાણીએ રેશનકાર્ડમાં કાપાયેલા નામથી તમારા અથવા તમારા પરિવારના કોઈ સભ્યનું નામ તેમાં જોડાવાના નવા નિયમ વિશે.