મતદારયાદી માંથી નામ કમી કરવા માટે

મતદારયાદી માંથી નામ કમી કરવા માટે

મતદારયાદીમાં નામ કમી કરવા માટે ફોર્મ નં-૭ ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઇન/ઓફલાઇન ભરતી વખતે નીચે મુજબ ની બાબતોનું ધ્યાન રાખવું.

વોટીંગ કાર્ડની ઝેરોક્ષ અને જ્યાં SHIFT થયા હોય તે જગ્યાનું કોઇપણ એક ડોકયુમેન્ટ પાસ પોર્ટ/આધાર કાર્ડ/ હાલનું પોતાના અથવા પોતાના કેમીલી મેમ્બરના નામનુ લાઇટબીલ/વેરાબીલ/ મેરેઝ સર્ટી પૈકીનો કોઈ પણ એક પુરાવો કરજિયાત જોડવો.

મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે

મતદારયાદીમાં નવું નામ દાખલ કરવા માટે ફોર્મ નં-૬ ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઇન/ઓફલાઈન ભરતી વખતે નીચે મુજબ ની બાબતોનું ધ્યાન રાખવું.

જે વિધાનસભામાં નામ દાખલ કરવું છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તે સાચુ પસંદ કરવું. વિધાનસભાનુ નામ ખબર ન હોય તો કુટુંબના સભ્ય અથવા પડોશીના ચૂંટણી કાર્ડના પાછળના ભાગમાં લખેલ વિધાનસભાનુ નામ જોઇ લેવું. અપલોડ કરવામાં આવનાર તમામ ઈમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઇએ.

NFSA – રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ અંતર્ગત જરૂરિયાતમંદ (APL-૧ અને BPL રેશનકાર્ડ ધારક) પરિવારોને દરમહીને રાહતદરે અનાજ મેળવવા દાવા અરજીની માહિતી.

હવેથી તમને પણ મળશે અનાજ

ભારત સરકાર ધ્વારા વર્ષ ૨૦૧૩માં NFSA – રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત BPL રેશનકાર્ડ ધારક સિવાયના જરૂરિયાતમંદ BPL અને APL-૧ રેશનકાર્ડ ધારક પરિવારોને સરકારશ્રી તરફ઼ થી સસ્તા અનાજની દુકાન મારફતે દરમહિને વ્યકિત દીઠ અમુક ચોક્કસ માત્રામાં રાહતદરે અનાજ આપવામાં આવે છે. જેનો લાભ લેવા માટે અરજદારે દાવા-અરજી કરવાની હોય છે.

રેશનકાર્ડમાં નામ/સરનામાં કે અન્ય સુધારા કરવા માટે જરૂરી પુરાવા

રેશનકાર્ડમાં નામ/સરનામાં કે અન્ય સુધારા કરવા માટે જરૂરી પુરાવા

રેશનકાર્ડમાં નામ કમી કરવા માટે જરૂરી પુરાવા

રેશનકાર્ડ એ કેન્દ્ર સરકારનું માન્યતા પ્રાપ્ત સરકારી દસ્તાવેજ છે. રેશનકાર્ડની મદદથી લોકો પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (પીડીએસ) હેઠળ વાજબી ભાવોની દુકાનોમાંથી બજાર ભાવ કરતા ઘણા ઓછા ભાવે અનાજની ખરીદી કરી શકે છે. રેશનકાર્ડમાં નામ જોડવાથી લઇને નામ કપાવા સુધીના ઘણા નિયમો છે. આ નિયમોને જાણવાથી તમને રેશનકાર્ડ બનાવવામાં અથવા તમારું નામ કપાઇ જાય તો ઉમેરવામાં ઘણી મદદ મળશે. જો તમે રેશનકાર્ડ બનાવતી વખતે ખોટી માહિતી આપે છે, તો તમારું રેશનકાર્ડ રદ થઈ શકે છે. ચાલો જાણીએ રેશનકાર્ડમાં કાપાયેલા નામથી તમારા અથવા તમારા પરિવારના કોઈ સભ્યનું નામ તેમાં જોડાવાના નવા નિયમ વિશે.

રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે જરૂરી પુરાવા

એ જ રીતે, રેશનકાર્ડમાં નોંધાયેલ નવી વહુનું નામ ઉમેરવા માટે લગ્નનો કોઈ પુરાવો, પતિનું રેશનકાર્ડ, પુત્રવધૂના પિતાના રેશનકાર્ડમાંથી નામ કાઢી નાખવાનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ (જેમાં પતિનું નામ દાખલ કરેલું હોય) તે સહિતના ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડવાના રહેશે.

રેશનકાર્ડ વિભાજન કે અલગ કરવા માટે જરૂરી પુરાવા

શું તમે રેશનકાર્ડ વિભાજન ફોર્મ શોધી રહ્યા છો તો તમે અમારી વેબસાઈટ ની મદદથી નવું રેશનકાર્ડ કેવી રીતે મેળવવું અથવા નવા રેશનકાર્ડ માં નામ કેવી રીતે દાખલ કરો કે રેશનકાર્ડ વિભાજનની અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ ની મદદથી મેળવીશું.

ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે જરૂરી પુરાવા

આજના લેખમાં આ૫ણે રેશકાર્ડ યોજના (ration card Gujarat) વિશે માહિતી મેળવશુ જેમાં આ૫ણે નવુ રેશનકાર્ડ કઇ રીતે મેળવવુ, રેશનકાર્ડમાં નવુ નામ કઇ રીતે ઉમેરવુ, નામ કમી કરાવવુ, નામ-સરનામુ સુઘારવુ, રેશનકાર્ડનુ વિભાજન કરવુ વિગેરે સેવાઓ તથા રેશનકાર્યમાં આ૫ને કેટલુ અનાજ મેળશે તેમજ તમારી નજીકની સસ્તાઅનાજની દુકાન, રેશનકાર્ડ ઘારકોની યાદી વિગેરે માહિતી વિસ્તારપૂર્વક મેળવશુ.

કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન

કુપોષણ-મુક્ત-ગુજરાત-અભિયાન-યોજના

પોષણ અભિયાન (અગાઉ NNM તરીકે ઓળખાતું) 8મી માર્ચ, 2018ના રોજ કુપોષણ મુક્ત ભારતના સંકલ્પ સાથે શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો હેતુ દેશમાંથી તબક્કાવાર કુપોષણ ઘટાડવાનો અને 0 થી 6 વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓની પોષણની સ્થિતિમાં સુધારો લાવવાનો છે

રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના/Rastriya Parivar Niyojan Yojana

રાષ્ટ્રીય-પરિવાર-નિયોજન-યોજના.

મહિલા લાભાર્થી માટેઃ લગ્ન કરેલ હોય તેની ઉમંર રર વર્ષ થી ૪૯ વર્ષની વચ્ચેની હોવી જોઇએ તથા એક તેને બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઇએ (બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ).