પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન

કોને લાભ મળે

• તમામ સગર્ભા માતાઓને.

શું લાભ મળે?

દર માસની ૯ (નવમી) તારીખે સરકારી/ખાનગી દવાખાને જવાનું રહેશે.

જોખમી સગર્ભા માતાઓની ઓળખ

પૂર્વ પ્રસુતિ તપાસ નિદાન સેવાઓ મફત

• સંપરામર્શ

ક્યાં થી લાભ મળે?

આ યોજનાનો લાભ તમામ સરકારી તથા જીલ્લા/કોર્પોરેશન સંચાલિત આરોગ્ય સંસ્થાઓમાં, ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે.

Leave a Comment