ગુજરાત હાઈકોર્ટના જજ એન.વી.અંજારિયા કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બની શકે છે
ગાંધીનગરઃ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એન.વી.અંજારિયા કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બને તેવી શક્યતા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળના કોલેજિયમે આજે આ ભલામણ કરી છે. કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનું પદ 24 ફેબ્રુઆરીએ જસ્ટિસ પીએસ દિનેશ કુમારની નિવૃત્તિ બાદ ખાલી થશે. જસ્ટિસ અંજારિયાને ગુજરાત હાઈ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નવેમ્બર 2011 માં … Read more