લાભ કોને મળે?
• ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા વિધાર્થીએ ૧ કી.મી. કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય.
• ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિધાર્થીએ ૩ કી.મી. કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય.
કેટલો લાભ મળે?
• ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા વિધાર્થી માટે રૂપીયા, ૪૦૦/-
• ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિધાર્થી માટે રૂપીયા, ૪૦૦/-
• ઉક્ત સહાય બાળકને લઈ જનાર રીક્ષા માલિકને આપવામાં આવે છે.
લાભ ક્યાંથી મળેલ?
• સબંધિત સ્કૂલમાંથી